મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા સતત વધી રહી છે...એટલે જએયુએમ કુલ મળીને લગભગ 47 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે... લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં ઘણો વિશ્વાસ છે. અને આ વિશ્વાસને કારણે જ ઘણા લોકો તેમાં રોકાણ કરીને ભૂલી જાય છે. પરંતુ તે યોગ્ય નથી
મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા સતત વધી રહી છે...એટલે જએયુએમ કુલ મળીને લગભગ 47 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે... લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં ઘણો વિશ્વાસ છે. અને આ વિશ્વાસને કારણે જ ઘણા લોકો તેમાં રોકાણ કરીને ભૂલી જાય છે. પરંતુ તે યોગ્ય નથી
મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા સતત વધી રહી છે...એટલે જએયુએમ કુલ મળીને લગભગ 47 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે... લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં ઘણો વિશ્વાસ છે. અને આ વિશ્વાસને કારણે જ ઘણા લોકો તેમાં રોકાણ કરીને ભૂલી જાય છે. પરંતુ તે યોગ્ય નથી
તમે ખોટા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવી દીધા છે તો પહેલું પગલું એ હોઇ શકે કે તમે એ વાત પર વિચાર કરો કે તમારાથી આ ભૂલ કેમ થઇ.
તમે ખોટા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવી દીધા છે તો પહેલું પગલું એ હોઇ શકે કે તમે એ વાત પર વિચાર કરો કે તમારાથી આ ભૂલ કેમ થઇ.
તમે ખોટા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવી દીધા છે તો પહેલું પગલું એ હોઇ શકે કે તમે એ વાત પર વિચાર કરો કે તમારાથી આ ભૂલ કેમ થઇ.
મ્યુચ્યુઅલ ફંડમાં એવા ઘણાં મહત્વના રેશિયો એટલે કે ગુણોત્તર હોય છે જે તમને વધારે સારા વિકલ્પ પસંદ કરવામાં મદદ કરી શકે છે.
આ એવા ઇક્વિટી ફંડમાં રોકાણ કરાવે છે જે મજબૂતી હોવા છતાં નબળું પ્રદર્શન કરતા સેક્ટર્સ કે કંપનીમાં પૈસા લગાવે છે.
બિઝનેસ સાયકલ ફંડના રોકાણનો હેતુ લોંગ ટર્મમાં રોકાણકારોની મૂડીમાં વધારો કરવાનો હોય છે.
સોલ્યુશન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડે લોંગ ટર્મના જટીલ લક્ષ્યો માટે એક સરળ નાણાકીય સમાધાન રજૂ કર્યું છે. પરંતુ તેમાં રોકાણ કરતા પહેલાં ધ્યાન રાખવું જોઇએ